કોરોના વાયરસથી બીજી અભિનેત્રીનું મોત 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ની આ હિરોઇનની મોત

સોમવાર, 7 ડિસેમ્બર 2020 (14:11 IST)
દિવ્ય ભટનાગરનું કોવિડ -19 નું અવસાન: ટીવીની જાણીતી અભિનેત્રી દિવ્યા ભટનાગર આખરે કોરોના વાયરસ સામે લડતા મૃત્યુ પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિવ્યાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ રોગ તેને થોડા અઠવાડિયાથી પરેશાન કરી રહ્યો હતો. દિવ્યાની માતાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે દિવ્યાની હાલત નાજુક છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર