જો કે આ પાત્ર કોણ ભજવી રહ્યું છે તેની માહિતી હજુ સુધી મળી નથી . આ વાતથી જેઠાલાલના ઘરમાં દયાભાભીની ખુશીનો પાર નહી રહે. કારણકે તેમને હવે ફોન પર મમ્મી સાથે વાત કરવાની જરૂર નહી પડે . તો બીજી તરફ જ્જેઠાલાલની નારાજગી જોવાની રહેશે. કારણકે દયાભાભીની મમ્મી જમઈ જેઠાલાલના રોજ રોજ નામ પાડવામાં માહેર છે.