જ્યા શાહરૂખ ખાન સલમાનના પ્રોફેશનલી રાઈવલ છે તો બીજી બાજુ રણબીર કપૂર કદાચ પર્સનલ પ્રતિદ્વંદી છે. તેથી ચેનલવાળા વિચારી રહ્યા છે કે આ બંનેમાંથી કોઈ એકને ફાઈનલ કરવાથી શો ને ફાયદો થશે. હાલ કોઈનુ નામ ફાઈનલ થયુ નથી. પણ સલમાન ખાનની તરફથી શાહરૂખ ખાનનુ નામ પ્રમોટ કરવાથી આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. એ વુ પણ સાંભળવા મળ્યુ છે કે ચેનલવાળા આ પ્રક્રિયામાં અમિતાભ, અર્જુન કપૂર, રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે પણ વાતચીત કરી શકે છે.