7 અચૂક ટોટકા, પૈસા ખર્ચ કર્યા વગર જ દૂર થશે દરેક સમસ્યા

સોમવાર, 12 જૂન 2017 (15:50 IST)
ઘણી વાર જીવનમાં આવી સમસ્યા આવી છે કે સરળતાથી દૂર નહી હોય પણ એક નાનકડો ટોટકાથી તરત જ આરામ મળી જાય છે. તાંત્રિકો મુજબ માણસની દરેક સમસ્યા આ ટોના-ટોટકાથી દૂર થઈ શકે છે. માત્ર તેને યોગ્ય રીતે કરાય અને યોગ્ય સમય પર. તમારા માટે અહીં કેટલાક એવા જ ટોટકા છે જેનાથી તમે ન માત્ર ધની અને સફળ બની શકો છો પણ તમારા પ્રેમી, પતિ-પત્નીને પણ કાબૂમાં કરી શકો છો. 

જો કોઈ કામ રોકાયેલું હોય 
જો તમારું કોઈ કામ રોકાયેલું હોય અને દરેક શકય કોશિશ પછી પણ પૂરૂ ન થઈ રહ્યું હોય તો બુધવારે એક વાટકી બાસમતી ચોખા દાનમાં આપવાથી રોકાયેલું પૈસા આવવા લાગે છે. જો ઘરમાં આર્થિક પરેશાની રહતી હોય, બહુ વધારે કર્જ હોય કે વ્યાપાર નહી ચાલી રહ્યું હોય તો એક ચમકીલો લાલ કપડા લો, તેને પથારીને તેના પર લાલ ચંદનનો ટુકડો લાલ ગુલાબના ફૂલ, રોલી અને 1 રૂપિયા મૂકો. પછી આ કપડામાં બધું સામાન બાંધીને પોટલી બનાવી ઘરની તિજોરી કે ગલ્લામાં મૂકો. તેનાથી બધા કાર્ય પૂર્ણ થશે અને સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે વિરાજમાન થશે. આ પ્રયોગને દરેક નવરાત્રિ પર કરવાથી તમે 
 
ધનવાન થતા રહેશો. 
 
વ્યાપરમાં સફળતા માટે 
જો દુકાન કે ધંધામાં ગ્રાહક ઓછા આવી રહ્યા હોય તો રવિવારે બપોરે પાંચ કાગળના પીળા લીંબૂ કાપી ધંધા સ્થળ પર એક મુટ્ઠી કાળી મરી, એક મુટ્ઠી સરસવ સાથે મૂકો. બીજા દિવસે ઑફિસ દુકાન ખોલ્યા પછી આ બધા સામાનેને કોઈ સુનશાન જગ્યા પર કાચી જમીનમાં દબાવી દો. તરત જ આરામ મળશે. 
 

આવી રીતે દૂર કરો પતિ-પત્ની 
રાત્રે સૂતા સમયે પત્ની બેડ પર દેશી કપૂર અને પતિ બેડ પર સિંદૂર મૂકવૂ જોઈએ. બીજા દિવસે સવારે સૂર્યોદયના સમયે પતિને દેશી કપૂર પ્રગટવવું જોઈએ અને પત્નીએ સિંદૂરને ઘરમાં ફેલાવી નાખવું. અ એક તીવ્ર તાંત્રિક ઉપાય છે, તેનાથી થોડા જ દિવસોમાં પતિ-પત્નીના ઝગડા ખત્મ થઈ જાય છે. 
 

જો પતિ પત્નીના સંબંધ તલાક સુધી પહોંચી ગય હોય 

વડના લીલા પાન લઈને તેના પર લાલ ચંદનને ગંગા જળમાં ઘસી સંબંધિત માણસનો નામ લખો. ત્યારબાદ પાન પર લાલ ગુલાબના પાન મૂકી અને આ બધાને બારીક વાટી લો. જે માણસનો નામ લખ્યું છે તેના નામના જેટલા અક્ષર છે , આ બારીક ભૂકાની તેટલી ગોળી બનાવી લો. દરરોજ એક ગોળી નિયમથી તે માણસના ઘરના મેન ગેટ પર ફેંકવું. જલ્દી જ બન્નેના વચ્ચે વિવાદ દૂર થઈ સંબંધ અનૂકૂળ થશે. 
જો બોસ કે વ્યાપારિક દુશ્મન પરેશાન કરે 
એક સફેદ રંગનો અડધો મીટર કપડા લો. તેના પર કાજલથી તે માણસનો નામ માત્ર તર્જની આંગળીથી લખવું. ત્યારબાદ તે માણાસના નામમાં જેટલા અક્ષર હોય, તેના પર તેટલી વાર થૂકવાથી તરત આરામ આવી જશે. 
 

ધનની મનોકામના માટે 
મંગળવારના દિવસે 22 પીપળના પાન લો. તેને ધોઈને રાખો. ત્યારબાદ પૂર્વ દિશાની તરફ મોઢું કરીને દરેક પાન પર રામ લખવું અને તેને તે જ દિવસે હનુમાનજી પર ચઢાવી આવો. તમને તરત જ ધન લાભ થવા શરૂ થઈ જશે. ધ્યાન રાખો કે આ પ્રયોગ માત્ર મંગળવારે જ શરૂ કરવું જોઈએ. 

ઋણ મુક્તિ માટે 
શુક્લ પક્ષ(અમાવસ્યાથી પૂર્ણિમા વચ્ચેનો સમય)માં મંગળવારે લોટમાં ગોળ મિક્સ કરી માલપુઆ બનાવી હનુમાનજીને મંદિરમાં ચઢાવો અને ગરીબોને ખવડાવો. તેનાથી બધા કર્જ દૂર થઈ જશે. 

વેબદુનિયા પર વાંચો