- એક થાળીમાં કેંસરમાં ગંગાજળ મિક્સ કરી શાહીથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. તેના પર નૈવેધ ચઢાવો. સામે શુદ્ધ ઘી નો દીવો સળગાવી રાખો. મા સરસ્વતીની સ્તુતિ કરો. ત્યારબાદ થાળીમાં પાણી મિક્સ કરી ગ્લાસમાં નાખીને પી લો. આવુ કરવાથી શિક્ષાના ક્ષેત્રમાં પુર્ણ ઉન્નતિ થાય છે.