100 પદક જીતનારી તૈરાક સાયરા સિરોહીએ કરી આત્મહત્યા !!

સોમવાર, 25 જાન્યુઆરી 2016 (13:14 IST)
નેશનલ લેવલની તૈરાક ચેમ્પિયનશિપમાં 100થી વધુ પદક જીતનારી સાયરા સિરોહીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પરિવાર સાથે આરકે પુરમમાં રહેનારી સિરોહી દેહરાદૂન પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી. 16 વર્ષની સાયરા સિરોહીના પિતા જયદીપ ઉત્તર પ્રદેશ પોલીસમાં છે. જો કે આત્મહત્યાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. 
 
ગાઝિયાબાદની સાયરા સિરોહી જ નહી તૈરાકમાં નેશનલ લેવલની ચેમ્પિયનશીપમાં પદકોની સદી બનાવી ચુકી હતી. તેમણે પોતાના શાળાના સ્વીમિંગ પુલમાં સતત 15 કલાક સુધી હેરાન કરી નાખ્યા હતા. સાયરાના મનમાં ઓલંપિકમાં દેશના પ્રતિનિધિત્વ કરવાનુ કંઈક આવુ જુનૂન હતુ.  

વેબદુનિયા પર વાંચો