Astro Tips- શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ 13 કામ કરવાની છે મનાઇ

બુધવાર, 20 એપ્રિલ 2022 (15:56 IST)
શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ કામ કરવાની છે મનાઇ
સાંજના સમયે ઝાડૂ ન લગાવવી
સાંજે તુલસીને અડવુ નહી 
કોઈની બુરાઈ કે નિંદા ન કરવી
સાંજના સમયે અભ્યાસ નહી કરવું જોઈએ. 
સાંજે કઈક ખાવું પણ નહી જોઈએ. 
સંભોગ કરવાની મનાહી છે 
યાત્રા કરવુ વર્જિત છે 
આ સમયમાં સોવુ પણ ન જોઈએ. 
ગુસ્સો ન કરવુ અને ઝગડા ન કરવુ, અસત્ય, રડવુ, જોરથી હંસવુ, ગાળો બોલવુ 
આ સમયે શપથ પણ ન લેવી 
ધનના લેવા-દેવા પણ ન કરવા જોઈએ. 
ઉબરા પર ઉભો ન રહેવુ 
 
ઉપરના નિયમના પાલન ન કરવાથી સુખ સમૃદ્દિ જાય છે અને તેમજ વ્યક્તિ સંકટોથી ઘેરાઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર