મંગેતરના ત્રાસથી કંટાળી યુવક આપઘાત

બુધવાર, 2 માર્ચ 2022 (16:12 IST)
અમદાવાદના નરોડાથી મંગેતરના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કરવાના આક્ષેપ કર્યો છે. જેમાં  પોલીસે આપઘાતનો ગુનો નોંધીને પરિવારના આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી છે.
 
જેમાં મંગેતરની જીદ અને લાલચથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં નરોડા વિસ્તારની જયા લખન મંખીજા નામના યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે. યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર