ડેશબોર્ડમાં અપાયેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં 19 મેથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. જ્યારે કેરળમાં બે અને કર્ણાટકમાં એક દર્દીનું મોત નોંધાયું છે. દેશમાં 19 મેથી અત્યાર સુધીમાં કોરોનાના કેસમાં કુલ 753નો વધારો થયો છે અને હાલમાં 1010 ઍક્ટિવ કેસ છે.