ચિનુ મોદીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલથી ઘરે લઇ જવાયા હતા ત્યાં ઘરે તેમને અંતિમ શ્વાસ લીધા છે. છાતીમાં દુખાવાની ફરીયાદ બાદ ચિનુભાઇને તત્કાલિક અસરથી વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ચિનુ મોદીની તબિયત છેલ્લા કેટલાક દિવસથી અસ્વસ્થ હતી. તેમને અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર બાદ ઘરે દેહ છોડ્યો હતો. ચીનુ મોદીએ ગુજરાતી સાહિત્યના તમામ ક્ષેત્રો પોતાનું યોગદાન આપ્યું છે.