પાદરા મા ગણપતિના વરગોડા આગમન દરમ્યાન યુવકને કરંટ લાગતા મોત

શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:40 IST)
ધ્વજ ની દંડી વીજ વાયર ને  અડકી જતા બે યુવકો ને કરટ લાગ્યો. એક યુવક નો બચાવ એક યુવક નુ સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલ મા મોત.ગોવિંદપૂરા યુવક મંડળ ના 24 વર્ષ ના  રાહુલ પરમાર નામના યુવકનુ મોત. પાદરા ના ગોવિંદપૂરા યુવક મંડળ ના વરઘોડા દરમ્યાન  પાદરા વડૉદરા રોડ પર બની ઘટના

પાદરા ગોવિંદપુરા યુવક મંડળ ના ગણેશ આગમનની યાત્રા માં લાઇટિંગ કરેલી આયશર  પર ફરકાવેલી ધજા વીજ તાર સાથે અથડાતા  આઈશર ના  ડ્રાઇવર ને  વીજ કરંટ લાગતા યુવક રાહુલ સિંહ રાજપૂત બચાવ કરવા જતાં પોતે અવસાન પામ્યા છે.. ડ્રાઈવર સહી સલામત છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર