ભગવાન જગન્નાથની રથયાત્રા તૈયારીઓ શરૂ

ગુરુવાર, 5 જુલાઈ 2018 (15:02 IST)
ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ઉપરણા બનાવવાની કામગીરી મંદિરના સેવકો દ્વારા હાથ ધરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર