ગુજરાત રમખાણો તમામ કેસ બંધ, જાણો સુપ્રીમ કોર્ટએ શુ કહ્યુ

મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (12:43 IST)
ગુજરાતમાં 2002ના રમખાણ સાથે જોડાયેલા તમામ પ્રકારની કાર્યવાહી સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું- આટલો સમય વિતી ગયા પછી સુનાવણીનો કોઈ અર્થ નથી
 
ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેંચે જણાવ્યું કે 'આટલો સમય વીતી ગયા પછી આ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર