અમદાવાદ એરપોર્ટથી લંડન જવા રવાના થયેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું — જેમાં લગભગ ૨૫૦ જેટલા મુસાફરો સવાર હતા.
— Shankersinh Vaghela (@ShankersinhBapu) June 12, 2025
આ ભયંકર દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના દુઃખદ અવસાનની ખબર સમગ્ર રાજ્ય માટે અત્યંત આઘાતજનક છે.
દુર્ઘટનામાં જીવ… pic.twitter.com/q1ihgjpp2k