અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિમાન દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અકસ્માતની તીવ્રતાને જોતાં, બચવાની શક્યતા ખૂબ ઓછી લાગે છે. તેમણે કહ્યું કે કેટલાક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા,
ગુરુવારે બપોરે ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની. જ્યારે એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ટેકઓફ થયાના બે મિનિટ પછી જ ક્રેશ થયું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. હાલમાં, 7 થી વધુ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. મળતી માહિતી મુજબ, વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે આ મામલે મુખ્યમંત્રી સાથે વાત કરી છે.