નવસારી જીલ્લાના જીલ્લા કલેક્ટર આર.એમ મુથુદાથે કહ્યુ અમે શનિવારે પ્રસ્તાવિત કાર્યક્મ માટે હાર્દિક પટેલને અનુમતિ નથી આપી. કાયદા અને વ્યવસ્થાના હિતમાં અમે આ નિર્ણય કર્યો છે. તેમણે એ પણ બતાવ્યુ કે જીલ્લા પ્રસાસને ઓબીસી નેતાઓ દ્વારા વિરોધના રૂપમાં બોલાવેલ એક રેલી જેમા નવસારીના આસપાસના વિસ્તારોમાં લગભ 91 જીલ્લાના પ્રતિનિધિ શામેલ થવાના હતા જેમને પણ અનુમતિ અપવાનો ઈંકાર કર્યો છે.