હવે હાર્દિક પટેલે કહ્યુ, ઊંધી દાંડી યાત્રા ત્યારે જ કરીશુ જ્યારે સરકાર મંજુરી આપશે

શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2015 (12:20 IST)
પટેલ અનામત આંદોલનની આગેવાન હાર્દિક પટેલે કહ્યુ છે કે દાંડીથી સાબરમતી આશ્રમ સુધી પ્રસ્તાવિત ઊંધી દાંડી યાત્રા ત્યારે જ થશે જ્યારે સરકાર તે માટે મંજુરી આપશે. 
 
હાર્દિકના પાટીદાર અનામત આંદોલન સમિતિ (પીએએએસ)ના પહેલા સરકારની મંજુરી વગર જ આ અઠવાડિયાના અંતમાં માર્ચ સુધી આયોજીત કરવાનું કહ્યુ હતુ. 
 
પીએએએસના સંયોજક હાર્દિકે કહ્યુ, દાંડી યાત્રા રાજ્ય સરકારની મંજુરી પછી જ શરૂ થશે અને આ માટે અનુમતિ મળ્યા પછી તારીખનો નિર્ણય થશે.  

વેબદુનિયા પર વાંચો