કેમ કે આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ ગણાતા પાટીદારોને ઓબીસીસીમાં અનામત આપવામાં આવી તો ખરેખર જે જ્ઞાતિઓ ઓબીસીને લાય અક છે તેઓ વિરોધ કરી શકે છે . ગુઅજ્રાતમાં દોઢ કરોડ આસપાસ પાટીદાર સમાજની જનસંખ્યા છે. સામાપક્ષે ઓબીસીની લાભ લેનારી 140 કરત આ પણ વધુ જ્ઞાતિઓની જનસંખ્યા ભેગી થાય તો પણ પાટીદારોની જનસંખ્યા જેટલી ના થાય.