મુંબઈના ઘાટકોપરમાં નિર્માણાધીન ઈમારત પર પડ્યુ ચાર્ટર્ડ પ્લેન, 4ના મોત

ગુરુવાર, 28 જૂન 2018 (14:12 IST)
. ઘાટકોપરના વિસ્તારમાં ગુરૂવારે એક ચાર્ટર્ડ પ્લેન એક નિર્માણાધીન ઈમારત પર પડી ગયુ. દુર્ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર છે. જો કે હાલ આ સંબંધમાં અધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી. પ્લેન ઘાટકોપરના સર્વોદય નગર સ્થિત રહેવાસી વિસ્તારમાં પડ્યુ. એવુ કહેવાય રહ્યુ છે કે પાયલોટ આ પ્લેનને નિર્માણાધીન ઈમારત તરફ લઈ ગયુ જેથી વધુ લોકોનો જીવ જોખમમાં ન મુકાય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર