હોળીએ 3 પરિવારોમાં છવાયો માતમ

રવિવાર, 24 માર્ચ 2024 (15:09 IST)
લખનઉના ચાર પરિવારોની હોળી દુ:ખદ બની
હોળીએ 3 પરિવારોમાં છવાયો માતમ
રેલવે કર્મચારીઓ સહિત ચાર લોકોએ આત્મહત્યા

Lucknow- લખનઉના ચાર પરિવારોની હોળી દુ:ખદ બની ગઈ છે. લખનઉમાં અલગ-અલગ વિસ્તારોમાં રેલવે કર્મચારીઓ સહિત ચાર લોકોએ આત્મહત્યા કરી છે.
 
પ્રથમ ઘટના આલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં વીજી કોલોનીમાં રહેતા રેલવે કર્મચારી રાજુ (45)એ આત્મહત્યા કરી લીધી હતી. રુચિ (20)એ શનિવારે ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યા કરી હતી. આ સિવાય મડિયાનવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડની પત્ની રંજના દુબે (22)એ ઘરે આત્મહત્યા કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર