કેદારનાથમાં યાત્રીઓને લઈ જઈ રહ્યુ હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોની મોત

મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (12:56 IST)
કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે આ મોટી દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 6 લોકોની મોત થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરૂડચટ્ટીમાં આ દુર્ઘટના થઈ છે. કહેવામાં આવી રહ્યુ છે કે એક પ્રાઈવેટે કંપનીનો હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં પાયલેટની સાથે 6 લોકોની મોત થઈ ગઈ છે. ગુપ્તકાશીથી કેદારનાથની ઉડાનના દરમિયાન આ દુર્ઘટના થઈ છે. શક્યતા જણાવવામાં આવી રહી છે કે ગુપ્તકાશીથી કેદાર ઘાટીની તરફ વધતાના દરમિયાન આ  દુર્ઘટના થઈ. ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલૂ છે. જણાવીએ કે બે દિવસ પછી પીએમ મોદી કેદારનાથે અને બદ્રીનાથમાં પીએમ મોદીનો પ્રવાસ છે. 
 
કેદારનાથમાં પર્યટકોને ફાટાથી લઈ જવામાં આવી રહ્યુ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ દુર્ઘટનામાં મોટુ નુકશન થયુ છે. પ્રશાસનની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે ત્યાં ગઈ છે. એક મીડિયા ચેનલએ પ્રત્યક્ષદશીથી વાતચીતના દરમિયાન જણાવવામાં આવી રહ્યુ છે કે ત્યાં મૌસમ ખરાબ હતો. ત્યા થોડી-થોડી વરસાદ થઈ રહી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર