અજય મુનોત વ્યાપારી છે પણ દીકરીના લગ્નમાં નકામા ખર્ચ થી બચવા ઈચ્છતા હતા. તો આ ખર્ચને તેણે નેક કામમાં લગાવાવાનુંસારું સમજ્યું. દીકરીના લગ્નના ઉપહાર રીતે ગરીબ લોકોને ઘર આપવાનું ફેસલો કર્યું. અજઉ મુનોત એક સાથે ઘણા ધંધા કરે છે . જેમાં કપડા અનાજ જેવા વ્યાપાર શામેળ છે. સાથે જ તેમની પાસે લાસુરમાં 60 એકડ જમીન પણ છે.