Kesarganj- સુહાગરાતની રાત્રે જ દુલ્હા-દુલ્હનનું મોત

ગુરુવાર, 1 જૂન 2023 (13:03 IST)
કેસરગંજના ગોહડિયા નંબર ચારના ટેપરહન પુરવામાં એક એવી ઘટના બની કે લોકો ચોંકી ગયા. ત્યાં રાત્રે સૂવા ગયેલા દુલ્હા-દુલ્હન સવારે મૃત મળ્યા. 
 
કેસરગ&જ થાના હેઠણ ગ્રામ પંચાયત ગોહડિયા નંબર 4ના ટેપરાહન પુરવાના નિવાસી પ્રતાપનુ લગ્ન 30 મે 2023ને ગોહડિયા નંબર બે નિવાસી પુષ્પા પુત્રી રામાવતીના લગ્ન પૂર્ણ વિધિથી થયો/ 
 
31 મેની સાંજે વહુ દેખાઈના કાર્યક્રમ પણ પુરા થયા. 31મે ની રાત્રે આશરે 11.00 વાગ્યે વર-વધુ સૂવા માટે તેમના રૂમમાં ગયા. ગુરૂવારની સવારે મોડે સુધી જ્યારે જ દુલ્હા-દુલ્હન નથી ઉઠ્યા. તો છોકરાની માતાએ બારણો ખડખડાવ્યા પણ કોઈ આવાજ નથી આવી. આખરે પરિવારવાળાએ બારણુ તોડી નાખ્યુ તો 
સુહાગરાતની સેજ પર જ દુલ્હા-દુલ્હનનું મોત થઈ ગયો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર