Corona Lockdown- જનતાની માંગ પર કાલથી ફરીથી શરૂઅ થશે રામાયણ

શુક્રવાર, 27 માર્ચ 2020 (11:46 IST)
સરકાર કોરોનાના કારણે લોકડાઉનને જોતા લોકો માટે શુક્રવારથી રામાયણ નાટકને ફરીથી પ્રસારિત કરી રહ્યા છે. સૂચના મંત્રી પ્રકાશ જાવડેકરએ શુક્રવાર ટ્વીટ કરી આ જાણકારી આપી. 
જાવડેકરએ કહ્યુ કે જનતાની માંગણી પર કાલે શનિવાર 28 માર્ચથી દૂરદર્શનના રાષ્ટ્રીય ચેનલ પર રામાયણના ફરીથી પ્રસારિત થશે. પ્રથમ એપિસોડ સવારે 9 વાગ્યેથી શરૂ થશે અને બીજુ એપિસોડ રાત્રે 9 વાગ્યે શરૂ થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર