Bihar:બિહારના બેતિયામાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત, દિવાળીના દિવસે ગામમાં શોકનો માહોલ

ગુરુવાર, 4 નવેમ્બર 2021 (15:28 IST)
બિહારના બેતિયા(Bettiah)માં ઝેરી આલ્કોહોલે(Poisoned alcohol) દિવાળી પર તબાહી મચાવી છે. અહીં નકલી દારૂ પીવાથી 8 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેતિયાના એસપી ઉપેન્દ્રનાથ વર્માએ 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર