પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને આરટીઆઈ હેઠળ અરજી આપીને એ જાણવા માંગ્યુ છે કે પ્રોટોકોલ હેઠલ તેઓ અને પ્રધાનમંત્રી પરિવારના અન્ય સભ્ય કેવા પ્રકારની સુરક્ષા મેળવવા માટેના હકદાર છે. જશોદાબેન ઉંઝા પાસે બ્રહ્મણવાડા ગામમાં રહે છે. તે મહેસાણાના એસપી ઓફિસમાં પહોંચી અને આરટીઆઈ એપ્લીકેશન નોંધાવી. તેમને આને જીવન-મરણનો સવાલ બતાવ્યો.