22 જુલાઈ 09ના રોજ થનારુ ખગ્રાસ સૂર્યગ્રહણ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ બંનેની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સૂર્યગ્રહણ કર્ક રાશિમાં ઘટિટ થશે (સૂર્ય કર્ક રાશિમાં ભ્રમણ કરશે)
વિશેષ - ગ્રહણનો પ્રભાવ સામાન્ય રીતે ત્રણથી છ મહિના સુધી રહે છે. અશુભ પ્રભાવથી બચવા માટે સૂર્યની આરાઘના કરો. રાશિઅનુસાર દાન સામગ્રીનુ દાન કરો અને ઈષ્ટદેવની ઉપાસના કરો. ગ્રહણ ન જુઓ.