જ્યોતિષ - તમારા શરીર પર અહી છે તલ તો તમે છો ભાગ્યશાળી.. Importace of Mole

ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (12:14 IST)
જ્યોતિષ અને સમુદ્રશાસ્રના માહિતગારો મુજબ કોઈપણ વ્યક્તિના શરીર પર 12થી વધુ તલ હોવા શુભ નથી કહેવાતા. બીજી બાજુ જે વ્યક્તિના શરીર પર 12 થી ઓછા તલ હોય છે તે શુભ ફળદાયક હોય છે.  શરીરના દરેક ભાગમાં તલનુ એક જુદુ મહત્વ હોય છે. તેનાથી વ્યક્તિની આર્થિક અને સામાજીક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર