નશીલો

લગ્નના એક વર્ષ પછી સોહની રડતી રડતી પોતાની માઁ પાસે આવી અને બોલી - મમ્મી, હુ ગુરજીતની સાથે નથી રહી શકતી. એ તો દરેક સમયે નશામાં જ રહે છે.
માઁ બોલી - આ વાતની તને આજે ખબર પડી, એક વર્ષ પછી.
ગુરજીત - પણ મમ્મી, પહેલા ખબર કેવી રીતે પડતી. એ તો કાલે એ પીધા વગર આવ્યા ત્યારે ખબર પડી કે એ તો પીયે છે.

વેબદુનિયા પર વાંચો