સમાજને એક બીજા સાથે જોડવાની સાથે જ ફેસબુક નેપાળ-ભારતમાં આવેલ ભૂકંપ વિપદામાં મદદ માટે આગળ આવ્યા છે. મિત્ર અને પરિજન સુરક્ષિત છે કે નહી એની માટે સેફ્ટી ચેક એપ રજુ કરેલ છે. એની ખાસ વાત આ છે કે નેપાળ અને ભારતના ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં ફંસાયેલા છે. તેમની એપ દ્વારા ફેસબુક એવા લોકો સાથે સંપર્ક કરી પૂછી રહ્યા છે કે તેઓ સુરક્ષિત છે કે નહી. ક્ષણ ક્ષણની અપડેટ ફેસબુક એમના મિત્રોને આપી રહ્યા છે.
જેના પછી ભૂકંપ ક્ષેત્રમાં ફંસાયેલા માણસોની સ્થિતિ તેમના મિત્ર જાણી શકે છે. બિહારના બેગુસરાય નિવાસી રાજેશ મિશ્રાએ એમના મિત્રોને ભૂકંપ પછી પોતે સુરક્ષિત થવાની જાણકારી આપી/ દિલ્લ્લીના વિક્લ્પ કુડેસિયાએ જણાવ્યું કે ફેસબુક જણાવી રહ્યા છે કે વિપદા ક્ષેત્રમાં તેના 48 મિત્રો ફંસાયેલા છે અને 13 વિશે કોઈ જાણકારી નથી.