આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ. પણ આ વસ્તુઓનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ. કપૂર નુ તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારી સાબિત થયો છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે પણ કપૂરથી કે તેનાથી તૈયાર થયેલ તેલ દ્વારા આપણે આપણી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ. આ સાંધાના દુખાવા માટે પણ લાભકારી હોય છે.
ગઠિયાના રોગીઓ માટે આ તેલ દ્વારા મસાજ કરવી વધુ લાભકારી છે.
-કપૂરનો પ્રયોગ ફાટેલી એડિયો માટે પણ કરી શકાય છે.