શ્રી રામાનુજ
આ વર્ષે હોલિકાદહન પર ભદ્રાનો પડછાયો નથી. આ ઉપરાંત એક વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ પડી રહ્યો છે. જે 13 કલાક સુધી રહેશે. વિદ્વાનો મુજબ આ સર્વાર્થ સિદ્ધિ યોગ શ્રેષ્ઠ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ બધા કાર્યોને સિદ્ધ યોગ પણ પડી રહ્યા છે. જે 13 કલાક સુધી રહેશે. વિદ્વાનોના મુજબ આ સર્વાર્થ સિદ્ધિ યોગ શ્રેષ્ઠ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ બધા કાર્યોને સિદ્ધ કરવાનો છે. આ વર્ષ હોલિકાદહન 12 માર્ચ રવિવારે થશે ત્યારબાદ સોમવારનો રંગ રમવામાં આવશે.
8.05થી 9.35 વાગ્યા સુધી અમૃત
રાત્રે 9.35થી 11.06 વાગ્યા સુધી ચંચળ
રાત્રે 2.06 થી 3.37 વાગ્યા સુધી લાભ