×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
રેસીપી - મેથી ચમન
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (15:20 IST)
મેથીનો મૌસમ ચાલી રહ્યું છે તો મેથીનો શાકનો બને જ છે. તેનો અસલી સ્વાદ મેળવા માટે ધ્યાન રાખવું કે તેને વધારે મોડે સુધી ન ચડાવવું.
સામગ્રી
પનીર - 500 ગ્રામ
મેથી શાક
બે ચમચી વરિયાળી
એક ચમચી હળદર
ત્રણ્-ચાર એલચી
એક નાની ચમચી જીરું
અડધી વાટકી દૂધ
ચપટી હીંગ
એક નાની ચમચી ગરમ મસાલા
એક નાની ચમચી સૂંઠ
ઘી જરૂર પ્રમાણે
પાણી
સજાવટ માટે કોથમીર
વિધિ-
-સૌથી પહેલા પનીરના નાના-નાના ટુકડા કાપી લો.
- મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો.
- ઘી ગરમ થતા જ પનીરને સોનેરી થતા સુધી શેકવું અને તાપ બંદ કરી નાખો.
- હવે મેથી શાકને સમારી લો અને પેસ્ટ તૈયાર કરો.
- ધીમા તાપ પર એક પેનમાં ઘી ગરમ કરો.
- હીંગ, જીરું, ઈલાયચી, લવિંગ, તજ, વરિયાળી પાઉડર, ગરમ મસાલા અને સૂઠ મિક્સ કરી સંતાડો.
- પાણી અને મીઠું ઉમેરો. ગ્રેવી ઘટ્ટ થયા પર પનીરના ટુકડા નાખી 5 મિનિટ રાંધવુ અને તાપ બંદ કરી નાખો.
- તૈયાર છે મેથી ચમન- કોથમીરથી ગાર્નિશ કરી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી- રીંગણ મસાલા
સાંજની ચા સાથે ખાવ ગરમા ગરમ બ્રેડ સમોસા
એગલેસ ડ્રાયફ્રૂટ કેક
ગુજરાતી ક્રિસ્પી રેસીપી - બ્રેડ વડા
વેબદુનિયા રેસીપી- નાશ્તામાં ઝટપટ બનાવો ઈંસ્ટેટ મસાલા ઈડલી
જરૂર વાંચો
પાકિસ્તાનમાં વરસાદ-પૂરથી એક દિવસમાં 63 મોત, અત્યાર સુધી 250 ના મોત, કેમ અને કેવી રીતે દર વર્ષે પડોશી દેશમાં આવે છે તબાહી ?
નિર્દયી માલિકે પોતાના પાલતૂ ડૉગની સાથે કર્યુ આવુ કામ, 8 કલાક સુધી બજારમાં રાહ જોતો રહ્યો બેજુબાન વફાદાર
Surya Grahan : 2 ઓગસ્ટના રોજ દિવસે પડી જશે રાત, 6 મિનિટ સુધી ગાયબ રહેશે સૂરજ, પછી 100 વર્ષ બાદ જોવા મળશે આવો દુર્લભ નજારો
VIDEO: શુભમન ગિલ કોઈ અન્ય યુવતી સાથે કરી રહ્યા હતા વાત, પાછળ બેસેલી સારા તેન્દુલકરનુ રિએક્શન થયુ વાયરલ
Amarnath Yatra- અમરનાથ યાત્રાળુઓના ૧૬ મો જથ્થો પણ રવાના થયા
ધર્મ
Offer Shivamuth in shravan - શ્રાવણ મહિનામાં ભગવાન શિવામૂઠ ચઢાવવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
દશામા નો થાળ
dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો
Dashama Vrat Wishes in Gujarati - દશામાં વ્રતની શુભેચ્છા
Shivling પર ક્યારેય ન ચઢાવશો આ વસ્તુઓ, નહી મળે પુજાનુ ફળ, જાણો પૂજાના નિયમ
એપમાં જુઓ
x