×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
બટર રાઈસ
બુધવાર, 26 માર્ચ 2025 (13:06 IST)
4 ટી-કપ રાંધેલા ચોખા
2ચમચી દૂધ
1ચમચી માખણ
મીઠું - સ્વાદ મુજબ
બટર રાઇસની હળવી સુગંધ પાલક અને ટામેટાની ચટણી સાથે સારી લાગે છે.
બટર રાઈસ
ચોખાને સારી રીતે ધોઈને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. હવે પાણી નીતારી લો.
એક પેન ગરમ કરો અને તેમાં માખણ ઉમેરો.
તેમા તમાલપત્ર, તજ, લવિંગ, લીલી ઈલાયચી ઉમેરો.
હવે તેમાં જીરું ઉમેરો.
જ્યારે જીરું તડવાનું શરૂ કરે, ત્યારે તેમાં ચોખા નાખીને 2-3 મિનિટ માટે સાંતળો.
હવે પાણી ઉમેરો, પછી મીઠું ઉમેરો.
બધું બરાબર મિક્સ કરો.
ઢાંકીને 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.
વચ્ચે વચ્ચે હલાવતા રહો.
15 મિનિટ પછી તેને બહાર કાઢીને મનપસંદ કઢી સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
સ્પાઈસી ગાર્લિક બટર ચિકન સ્નેક, રેસીપી 10 મિનિટમાં તૈયાર થઈ જશે
ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.
Paneer Thecha પનીર ઠેચા રેસીપી
Breakfast Recipe - બાફેલા ઈંડાની ભુર્જી
Egg Toast- બાફેલા એગ મસાલા ટોસ્ટ
જરૂર વાંચો
ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું
ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ
Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ
તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો
ધર્મ
Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા
જલારામ બાપા પુણ્યતિથિ
Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર
Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?
Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા
એપમાં જુઓ
x