- રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું મોદીના ગુજરાતમાં દલિતો પર અત્યાચાર
- રાહુલ ગાંધીએ રાજકોટ એરપોર્ટ પર યોજી પત્રકાર પરિષદ, ભરત સિંહ સોલંકી બોલ્યા અંગ્રેજોના જમાનાની યાદ કરાવતો કિસ્સો બન્યો છે, ઉનાના પગલે ગુજરાતને નીચું જોવાનું વારો આવ્યો, અમે આ મુદ્દે રાજનીતિ કરવા નથી માંગતા