નીલોફર વાવાઝોડુ નાલિયાથી દક્ષિણ-પશ્ચિમે 885 કિલોમીટૃર દુર છે. હવામાન ખાતાએ જણાવ્યુ છે કે નિલોફર સુપર સાયક્લોન કેટેગરીથી ઓછી છે. નિલોફરની તીવ્રતા 24 કલાક દરમિયાન ઓછી થશે. અને તે કરાંચી બાજુ ફંટાઈ જશે. કેન્દ્રના હવામન ખાતાએ ગુજરાતના લોકોએ નિલોફરથી ડરવાની જરૂર નથી. હુડહુડ કરતા નિલોફરની તીવ્રતા ઓછી છે અને તે ગુજરાત પહોંચશે ત્યા સુધી નબળુ પડી જશે.
- 31 ઓક્ટોબર સુધી વાવાઝોડુ ત્રાટકવુ શક્ય
- ગુજરાત રાજ્યનુ સરકારી તંત્ર કામે લાગ્યુ. નેશનલ ડિઝાસ્ટર રીલીફ ફોર્સની 10 ટીમો ગોઠવાઈ. દરિયા કિનારાના જીલ્લાઓના કલેક્ટરોએ મીટિંગનો દોર શરૂ કર્યો. હજારો લોકોએ સ્થાળાંતર કરવાની તૈયારીઓ શરૂ