શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૃવારને તા. ૨૫-૯-૧૪ થી આસો વદ - અમાસ ગુરૃવારને તા. ૨૩-૧૦-૨૦૧૪ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.