શહીદ થયેલ જવાનોના પરિવારો પાસેથી એકત્ર કરશે રકમ
ડો. રાજએ કહ્યુ કે આ રકમને તેઓ ભારતીય મુસલમાનો અને સેનામા શહીદ થયેલા જવાનોના પરિવાર તરફથી એકત્ર કરશે અને જો રકમ ઓછી પડી તો પોતાનુ ઘર અને અન્ય પ્રોપર્ટી વેચીને માથુ કલમ કરનારને પ્રદાન કરશે. તેમણે કહ્યુ કે ઘર અને પ્રોપર્ટી દેશના સન્માનથી વધુ નથી.