પીડિતાના ઘરની સુરક્ષા વધારવામાં આવી - પીડિત યુવતીના પિતાએ શનિવારે પોલીસને જણાવ્યુ કે કોઈ વ્યક્તિએ તેમને શનિવારે કૉલ કરીને બાપૂ પર કેસ પરત લેવાની ધમકી આપી છે. તેમણે જણાવ્યુ કે કૉલ કરનારાએ કહ્યુ કે જો મે કેસ પરત ન લીધો તે મને જીવથી મારી નાખશે. પોલીસ સુપ્રીટેંડેટ મનોજ કુમારે જ્ણાવ્યુ કે પીડિતાના ઘરે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
3 સાક્ષીને જીવથી મારવાનો આરોપ
કાર્તિક પર આસારામના પર્સનલ ડોક્ટર અમૃત પ્રજાપતિ અને તેમના કુક અખિલ ગુપ્તાને 2015માં જાનથી મારવાનો આરોપ છે. એટીએસે જણાવ્યુ કે આ બધાની ષડયંત્ર હેઠળ ખૂબ જ નિકટથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.