વિદ્યાપીઠમાં વિદ્યાનો પદવીદાન સમારોહ

વેબ દુનિયા

શનિવાર, 18 ઑક્ટોબર 2008 (23:14 IST)
P.R

અમદાવાદ ઇન્કમટેક્ષ રોડ સ્થિત ગાંધી ગુજરાત વિદ્યાપીઠ ખાતે શનિવારે સાંજે પંચાવનમો પદવીદાન સમારોહ યોજાયો હતો. વિદ્યાપીઠના કુલપતિ પીઢ ગાંધીવાદી નારાયણભાઇ દેસાઇના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી.

વેબદુનિયા પર વાંચો