. ગુજરાતના વડોદરાના માંજલપુર વિસ્તારમાં રૂંવાટા ઉભા કરી દેનારી હત્યાની એક ઘટના સામે આવી છે. વડોદરા પોલીસ મુજબ 15 વર્ષની દત્તક પુત્રીએ પ્રેમી માટે માતા પિતાની હત્યા કરી નાખી અને પછી પુરાવા મટાડવા માટે ઘરમાં જ પ્રેમી સાથે મળીને 72 દિવસથી શબને એસિડ નાખી સળગાવવાનો પ્રયત્ન કરી રહી હતી.