આઈપીએસ અધિકારી તરીકે નિવૃત્ત થયા પછી કુલદીપ શર્માએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કયુ હતું પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પોતાનો આ વિચાર પડતો મૂકયો હતો. આ પછી કોંગ્રેસે તેમને આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણને માન આપીને કુલદીપ શર્મા કોંગ્રેસમાં જોડાયા હતાં.