કાંકરીયા ફરતે પોલીસ બંદોબસ્ત !

વેબ દુનિયા

સોમવાર, 22 ડિસેમ્બર 2008 (20:08 IST)
W.D

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવિનીકરણ પામી રહેલા કાંકરિયા તળાવનું આગામી 25મી ડિસેમ્બરે લોકાપર્ણ થનાર છે ત્યારે ફીના મામલે કોંગ્રેસ તથા શિવસેના દ્વારા કરાઇ રહેલા વિરોધને પગલે કાંકરીયા ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ મીનીટ્રેનને નુકશાન પહોંચાડવા પ્રયત્નો કરાયા હતો. જેને પગલે 24મી ડિસેમ્બર સુધી કાંકરીયા સંકુલ સવારના 5થી રાતે 8.30 સુધી જ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે

વેબદુનિયા પર વાંચો