યૂ.પી ના બરેલીમાં એક વ્યક્તિગત કાર્યક્રમમાં પહોંચેલ તોગડિયાએ કહ્યુ કે દેશની રક્ષા ભાષણોથી નથી થતી. દેશની રક્ષા બંદૂકની ગોળી, તોપ અને તલવારથી થાય છે. જે લોકો પાકિસ્તાનની વાત કરે છે સેનાને આદેશ કરો કે તેમને ગોળી મારી દો. આવા લોકોને રબરની ગોળી ન મારશો લોખંડની ગોળી મારી દો.