આવુ જ ક્યારેક કેટલાક લોકો સાથે ત્યારે થયુ જ્યારે આ મંદિરમાં એસી બંધ થાય છે તો કાલી માતાને પરસેવો આવવા લાગ્યો. આ કોઈ પ્રથમ તક નહોતી કારણ કે એસીના બંધ થતા જ કાળી માતાને વારેઘડીએ પરસેવો આવે છે. જબલપુરમાં લગભગ 600 વર્ષ પહેલા કાલીની ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમિયાન સ્થાપિત કરવામાં આવ્યો હતો.