બીજી બાજુ સુર્પીમ કોર્ટે આ મામલે સીબીઆઈને પણ નોટિસ મોકલી છે. આ મામલે અરજીમાં જવાબ આપવા સીબીઆઈ અને અન્ય ચાર અઠવાડિયાનો સમય આપ્યોછે. હાજી મહેમૂદ અહમદની અરજી પર આ નોટિસ મોકલવામાં આવી છે. તેમણે બાબરી મામલે અડવાણી અને અન્ય વિરુદ્ધ આરોપ હટાવવા વિરુદ્ધ અપીલ કરી હતી. અહમદે એ આરોપ લગાવ્યો હતો કે સીબીઆઈ તેમના વિરુદ્ધ નરમ વલણ અપનાવી રહી છે.
અરજીમાં દાવો છે કે સીબીઆઈ આ આખા મામલામાં અડવાણીને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ અરજીમાં 2010માં આવેલ ઈલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર આપ્યો છે જેમા અડ્વાણીને બાબરી મસ્જિદ તોડવાના આરોપમાં છોડી દેવામાં આવ્યા હતા. આ અરજી ફૈજાબાદમાં રહેનારા હાજી મહેમૂદ અહમદની તરફથી દાખલ કરવામાં આવી હતી જે છેલ્લા 45 વર્ષથી જોડાયેલ છે.