ઘણા લોકોએ રાહુલ ગાંધીને જણાવ્યું કકે ત્રણ દિવસથી એ લાઈનમાં લાગી રહ્યા છે પણ તેણે પૈસા નહી મળી રહ્યા. રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર હુમલા બોલતા કહ્યું કે નોટબંદીના ફેસલાના કારણે માત્ર સામાન્ય માણસોની મુશ્કેલી વધી છે. મોટા વ્યાપારી કે કાળા ધન વાળા તો આરામ થી ઘરે બેસ્યા છે . માત્ર ગરીબ અને સામાન્ય જતનતા પરેશાન છે.