500 અને હજાર રૂપિયાના નોટ પર રોકના નિર્ણયથી દેશભરમાં અફરાતફરી મચી છે. એટીએમ અને બેંકોમાં લોકોની ભીડ બતાવી રહી છે કે લોકો બસ પરેશન જ થઈ રહ્યા છે . બેંક અને એટીએમ જવુ બેકાર સાબિત થઈ રહ્યુ છે. ચાલો અમે તમને બેંકો અને રાજધાનીની જીપીઓ સહિત પોસ્ટઓફિસમાં નોટ બદલવા કે પૈસા જમા કરવાની પ્રક્રિયાથી બચવા માટે કેટલાક સહેલા ઉપાય બતાવીએ છીએ. તેને અજમાવીને લોકો પરેશાનીઓથી બચી શકે છે.