સંસદમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલુ ગતિરોધને ખત્મ કરવા માટે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકમાં સંસદના ગતિરોધને તોડવાની સરકાર પૂર્ણ કોશિશ કરશે. આ દરમિયાન સરકારે એ સંકેત આપી શકે છે કે જો જરૂર પડી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દખલ કરી શકે છે. જેને લઈને આજે મોટા મંત્રીઓની બેઠક પણ થઈ રહી છે. જેમા પીએમ મોદીના નિવેદનને લઈને ચર્ચા કરવામાં આવશે.
બીજી બાજુ જેડીયૂ નેતા કેસી ત્યાગીએ કહ્યુ કે અમે આ બેઠકનો બહિષ્કાર નહી કરીએ પણ જ્યારે આ પહેલા જ નક્કી કરી લેવામાં આવ્યુ કે મંત્રી રાજીનામુય નહી આપે તો પછી શુ વાત કરશુ. પણ છતા જોઈએ. આપણે જીએસટીનું સમર્થન કરી રહ્યા છે. જ્યરે કે સપા નેતા સુરેશ અગ્રાઅલે કહ્યુ કે આ બધી જવાબદારી બીજેપીની છે. નિવેદન આપી દેશોનો શુ મતલબ છે. કોઈ દયા થોડી કરી રહ્યા છે પીએમની જવાબદારી છે.