આ પહેલા શિવસેનાએ મુંબઈમાં પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીના ક્રાર્યક્રમનો પણ વિરોધ કર્યો હતો. ભારતના ગઝલ ગાયક જગજીત સિંહની યાદમાં નવ ઓક્ટોબરના રોજ મુંબઈમાં એક કાર્યક્રમ થવાનો હતો જે માટે જગજીત સિંહના ખૂબ નિકટ મિત્ર અને પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીને આવવાનું હતુ પણ શિવસેનાના વિરોધ પછી આ પોગ્રામને રદ્દ કરવામાં આવ્યો હતો.